welcome -->

રવિવાર, 26 જૂન, 2011

પ્રજ્ઞા અભિગમ તથા SMC ને સફળ બનાવવા માટેની ચિંતન બેઠક.


આપ નિહાળી રહયા છો પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટેની ચિંતન બેઠકની વિડીઓ ફુટેજ. 


                  બી.આર.સી. માંડવી ખાતે તમામ સી.આર.સી. કો- ઓર્ડિનેઽરની પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રજ્ઞા અભિગમ તથા SMC અંગે મનમાં ઉ‌દ્‍ભવતા-મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપતા & સવિસ્તારથી વિગતવાર સમજાવતા કચ્છ જિલ્લા પેડાગોજી તથા માંડવી બી.આર.સી. કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટ તેમજ નાગલપુર સી.આર.સી.કો-ઓર્ડિનેઽર શ્રી યોગેશભાઇ મહેતા. 




પ્રજ્ઞા એટલે પ્રવૃતિ દ્વારા જ્ઞાન. 



સારું ચાલો આવજો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો