welcome -->

શનિવાર, 9 જુલાઈ, 2011

પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટે ચિંતન બેઠક.

બી.આર.સી. માંડવી ખાતે તમામ સી.આર.સી. કો- ઓર્ડિનેઽરની પ્રજ્ઞા અભિગમને સફળ બનાવવા માટે ચિંતન બેઠક. પ્રજ્ઞા અભિગમ વિશે સમજાવતા કચ્છ જિલ્લા પેડાગોજી તથા બી.આર.સી.કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટ.

બી.આર.સી. માંડવી ખાતે તમામ સી.આર.સી. કો- ઓર્ડિનેઽરની પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટે ચિંતન બેઠક. પ્રજ્ઞા અભિગમ તથા SMC વિશે સમજાવતા કચ્છ જિલ્લા પેડાગોજી તથા બી.આર.સી. કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટ.
પ્રજ્ઞા અભિગમ તથા SMC અંગે મનમાં ઉ‌દ્‍ભવતા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપતા કચ્છ જિલ્લા પેડાગોજી તથા માંડવી બી.આર.સી. કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટ.








પ્રજ્ઞા અભિગમ તથા SMC અંગે મનમાં ઉ‌દ્‍ભવતા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપતા કચ્છ જિલ્લા પેડાગોજી તથા માંડવી બી.આર.સી. કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટ.                                                        

4 ટિપ્પણીઓ:

  1. ખુબ સરસ પ્રયત્ન!!
    આપના આ અભિયાન ને મારી અંતરની શુભેછાઓ!!

    જવાબ આપોકાઢી નાખો
  2. વસંત ભાઈ તમારો બ્લોગ ખુબ જ ગમ્યો છે. તમારા માંથી પ્રરણા લઈ કચ્છ ના તમામ સી.આર.સી. આવો પ્રયત્ન કરે એવી શુભેચ્છા.
    NANJI JANJANI
    CRC CO-ORDINATOR
    MIRZAPAR
    www.crcmirzapar.blogspot.com

    જવાબ આપોકાઢી નાખો
  3. વસંત ભાઈ તમારો બ્લોગ ખુબ જ ગમ્યો છે.

    જવાબ આપોકાઢી નાખો