welcome -->

રવિવાર, 10 જુલાઈ, 2011

પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટે ચિંતન બેઠક.

                  બી.આર.સી. માંડવી ખાતે તમામ સી.આર.સી. કો- ઓર્ડિનેઽરની પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રજ્ઞા અભિગમ તથા SMC અંગે મનમાં ઉ‌દ્‍ભવતા-મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપતા & સવિસ્તારથી વિગતવાર સમજાવતા કચ્છ જિલ્લા પેડાગોજી તથા માંડવી બી.આર.સી. કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટ તેમજ નાગલપુર સી.આર.સી.કો-ઓર્ડિનેઽર શ્રી યોગેશભાઇ મહેતા.

આપ નિહાળી રહયા છો પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટેની ચિંતન બેઠકની વિડીઓ ફુટેજ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો